ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ)
ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ)
સ્થાપક : પોપટલાલ શાહ
પ્રકાશન : ગુજરાત સંશોધન મંડળ જર્નલ
- પોપટલાલ શાહે સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે તે માટે સંમેનનો યોજી મુંબઈમાં ગુજરાત સંશોધન મંડળની સ્થાપના કરી હતી.
- ‘ગુજરાત સંશોધન મંડળ જર્નલ’ નામક ત્રૈમાસિક પ્રગટ થાય છે.